૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના સેવા સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સંકલ્પ અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શક્તિપીઠ પાવાગઢથી પ્રારંભ થયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રા?...
PM મોદીના જન્મદિવસે BJPનો મેગા પ્લાન, 17 સપ્ટેમ્બરે દેશભરમાં ઉજવાશે ‘સેવા દિવસ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર અને શાસકીય જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2026થી ?...
PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ, BJP ચલાવશે દેશવ્યાપી ‘સેવા સંકલ્પ મહોત્સવ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ મહોત્સવ’ નામ આપવામાં આવ્યું ...