મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો : શિવસેના (UBT)ના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા, ‘ઓપરેશન ટાઇગર’ સફળ
મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના છ લોકસભા સાંસદોએ પક્ષ છોડીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં સત્તાવાર રીતે પ્રવે?...
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ 17માંથી 16 બેઠકો પર જીત મેળવી
મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્થાનિક સત્તા સંસ્થાઓની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કુલ 17 બેઠકોમાંથી 16 બેઠકો પર જીત મેળવીને મહ?...
શિવસેના UBT અને TMCમાં ભંગાણ બાદ શરદ પવાર સતર્ક, સાંસદોને તાત્કાલિક તેડું
મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માં ભંગાણની અટકળો વચ્ચે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પા?...
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અન?...
એનસીપીમાં નેતૃત્વનું સંકટ, ભાજપ સામે પણ પડકાર, મહાયુતિનું સંતુલન ખોરવાશે
મહારાષ્ટ્રમાં ‘અજિત દાદા’ તરીકે જાણીતા અજિત પવારના નિધન બાદ રાજ્યની રાજનીતિમાં મોટો ખાલીપો સર્જાયો હોવાનું માનવામાં આવે છે. આ ખાલીપાની અસર સત્તાસંતુલન, સંગઠન અને ગઠબંધન—ત્રણે સ્તરે દેખા?...
BMC ચૂંટણીમાં મહાયુતિનો દબદબો, મુંબઈના લોકોએ ઠાકરે બંધુઓને કેમ અલવિદા કહ્યું? પાંચ મોટા કારણો જાણો
૨૦૨૬ ની બીએમસી ચૂંટણીમાં મહાયુતિનો વિજય ફક્ત ચૂંટણીલક્ષી સફળતા નથી, પરંતુ તેને મુંબઈના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. દાયકાઓથી, મુંબઈનું રાજકારણ "મરાઠી ઓળખ" અને ભાવનાત્મક...
MVA ગઠબંધનમાં બેઠકોને લઈને બની સંમતિ, જાણો કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં MVA એટલે કે મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણી પર વાતચીત થઈ છે. મહારાષ્ટ?...
શિવસેનાની યાદી આવતા જ I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડના સંકેત! કોંગ્રેસ ફરી મોઢું જોતી રહી ગઇ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી શિવસેનાએ લોકસભા ચૂંટણી માટે 16 બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે. આમાં ઘણી એવી બેઠકો પણ છે જ્યાં કોંગ્રેસ પોતાની દાવેદારી રજૂ કરતી આવી ર?...
મહારાષ્ટ્રમાં ઉદ્ધવની શિવસેનાએ લોકસભા માટે કમર કસી, 16 ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ ય?...
ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચ...