શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની થશે ઉજવણી
શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી થશે. મહારુદ્ર અભિષેક અને મહાપ્રસાદ સાથે શિવવંદના આયોજન થયેલ છે. સનાતન પર્વ મહાશિવરાત્રી પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમન...
યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ – આત્માનંદ સરસ્વતીજી
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞમાં આહુતિ અર્પણ કરી આત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શિવક?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્ય?...
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભાવ ઉત્સાહ સાથે ગોપાલગિરિબાપુની ઉજવાશે પૂણ્યતિથિ
સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આગામી મંગળવારે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુકભોજન શરૂ શરૂ થઈ ગયેલ છે. વિશ્વાનંદમાતાજી...
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં સોમવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ધાર્મ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પધારેલ સેવાનંદ ધામનાં સંતો
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયામાં સેવાનંદ ધામનાં સંતોની પધરામણી થઈ હતી. દાહોદ જિલ્લામાં કાચલા ઢઢેલા સ્થિત બાપુ નરસિંહ સેવાનંદ ધામ દ્વારા છેવાડા વિસ્તારમાં સં...
ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું શિવકુંજ આશ્રમ જાળિયામાં અભિવાદન
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું અભિવાદન કરાયું છે. ચકલી દિવસ પ્રસંગે વિશ્વાનંદ માતાજી દ્વારા આ સન્માન થયું છે. પર્યાવરણવિદ્દ અને નિવૃત્ત શિક્ષક રમેશભાઈ પટેલનાં ?...