દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેએ રજૂ કરેલું સોગંદનામું ખોટું
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની અડચણ વધવાની શક્યતા છે. આદિત્ય ઠાકરેએ કોર્ટમાં આ કેસમાં ખોટું સોગંદનામું દાખલ કર્યું હોવા?...
ભત્રીજાએ કાકા વિશે ચૂંટણી પંચને કહ્યું, શરદ પવાર તાનાશાહ’ : સામનામાં લખાયું, …તો અજિત પવાર સાયકલ પર ફરતા હોત
શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ ઠાકરે જુથ)ના મુખપત્ર ‘સામના’ માં નાયબ મુખ્યમંત્રી અજિત પવારપર તીખા પ્રહારો કર્યા છે. સામનામાં મહારાષ્ટ્ર સરકાર ના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારસાથે બળવો કરી રાષ્ટ્રવાદ...