BMC ચૂંટણીમાં રાજ ઠાકરેની MNSને મોટો ઝટકો, 10નો આંકડો પણ પાર ન કરી શકી
મહારાષ્ટ્રમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. મુંબઈની બ્રિહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની કુલ 29 મહા?...
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : મહાયુતિ 224 બેઠકો સાથે પ્રચંડ જીત, ઉદ્ધવ સેના 10 પર સીમિત
મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ રાજ્યની 286 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 224 બેઠકો જીત...
‘હું જૂડો ચેમ્પિયન, મને ગુસ્સો આવી ગયો…’ મારપીટ કરનારા શિવસેનાના ધારાસભ્યનું શરમજનક નિવેદન
મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. જેમાં તે વિધાન ભવન કેન્ટિનમાં એક કર્મચારીને લાતો- મુક્કા મારતાં જોવા મળ્યા છ?...
‘મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..’ મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ક...
કરીના-કરિશ્મા અને ગોવિંદા લડશે લોકસભા ચૂંટણી! શિવસેના શિંદે જૂથમાં થઇ શકે છે સામેલ
લોકસભા ચૂંટણી પહેલા જ ઘણા પ્રખ્યાત ચહેરાઓ પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે અને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે કપૂર પરિવારના બે મોટા ...
મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આ...
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ ફાવશે કે ભાજપ? સર્વેમાં થયો દોડતો કરી મૂકે તેવો દાવો, પરિણામ ધાર્યા બહાર
દેશનાં ત્રણ રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPની જીત 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તાજેતરના એક સર્વેમાં આવા સંકેતો મળ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વે દર્?...
UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
ઓવૈસીએ કહ્યું ‘આ નિર્ણયથી અમે અસંતુષ્ટ’, તો ઉદ્ધવ ઠાકરે બોલ્યા ‘જો PoK આવી જાય તો પૂરા કાશ્મીરમાં…’, 370ના સુપ્રીમ નિર્ણય પર દિગ્ગજોની પ્રતિક્રિયા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું PM મોદીએ સ્વાગત કર્યું છે. PM મોદીએ સોમવારે #NayaJammuKashmir હેશટેગ સાથે ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 નાબૂદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ?...
ઉપરાષ્ટ્રપતિ ધનખડે PM મોદીને યુગપુરુષ ગણાવતા સંજય રાઉત ભડક્યા, જાણો શું કહ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના તાજેતરના નિવેદનમાં પીએમ મોદીની પ્રશંસા કરતા તેમને યુગપુરુષ ગણાવ્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. શિવસેના નેતા સંજય રાઉત પીએમ...