જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશાળ ધામધૂમ સાથે ઉત્સવનું આયોજન થવાનું છે. ખાસ કરીને આ વર?...
કપડવંજમાં ગણપતિને ભાવભીની વિદાય
કપડવંજ પંથકમાં શ્રી ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાયો હતો. શહેરમાં ગણેશ વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરની સંગમ નદીએ 12.00 વાગ્યાથી શરૂ થયેલ ગણેશ વિસર્જન રાત્રે 9.00 વા...