સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્?...
ખેડાના ચાંદણા ગામમાં ગેરકાયદે જમીન કબજા અને છેડતીના આરોપો : ગ્રામજનોમાં રોષ, પ્રશાસન હરકતમાં
ખેડા જિલ્લાના ચાંદણા ગામમાંથી ગેરકાયદે જમીન કબજા અને સામાજિક તણાવના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામની વચ્ચે આવેલી સરકારી/ફાજલ જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે ?...