ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ FIRની માંગ સાથે દિલ્હીની કોર્ટમાં અરજી
રાહુલ ગાંધી અને કોંગ્રેસે તાજેતરમાં ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો પછી હવે એક નવો વિવાદ ઉભો થયો છે, જેમાં કોંગ્રેસની અધ્યક્ષ રહી ચૂકેલી સોનિયા ગાંધીને નિશાને લેવામાં આ...
સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો
દિલ્હીની વિશેષ કોર્ટમાં બુધવારથી નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દૈનિક સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ ઉચ્ચપ્રોફાઇલ કેસમાં કેન્દ્રની એજન્સી ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂર્વ કોંગ્ર?...
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય
કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્ર?...
13 વર્ષ તો રાહ જોઈ હજુ કેટલા વર્ષ આ બિલ માટે રાહ જોશે મહિલાઓ ?- મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધી
મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી ચર્ચા માટે તેમના પક્ષ વતી મુખ્ય વક્તા તરીકે તેમણે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સોનિયા ગ...
17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ
2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ ફરી એક વખત 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં બેઠક કરશે. આ બેઠકમાં 25 પાર્ટીઓ સામેલ થવાની સંભાવના છે. 17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્?...