સોમનાથ અમૃતપર્વ-2026નો ભવ્ય પ્રારંભ : આજથી ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં 8 મે, 2026થી પાંચ દિવસીય “સોમનાથ અમૃતપર્વ-2026”નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ, યજ્ઞ અને વૈદિક વિધિઓનો અનોખો સંગમ જોવા મળી ?...
અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના, ચૈત્ર નવરાત્રિએ આધ્યાત્મિક ઊર્જાનો સંચાર
ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસરે રામ જન્મભૂમિ મંદિરમાં એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિ સંપન્ન થઈ છે. દ્રૌપદી મુર્મુએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરીને આ ઐતિહાસ?...