ભારત અને શ્રીલંકાની મિત્રતા મજબૂત થઇ, સંરક્ષણ-માહિતી-ટેકનોલોજી સહિત 7 કરારો પર લાગી મહોર
PM નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા. બંને દેશો વચ્ચે 7 કરારો પર હસ્તાક્ષર થયા. PM મોદી-દિસાનાયકેની હાજરીમાં કરા?...
શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સ...
થાઇલેન્ડ પછી શ્રીલંકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક કરારો પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે ત્રણ દિવસની યાત્રા પર શ્રીલંકા પહોંચ્યા. ભારે વરસાદ છતાં, કોલંબોમાં સેંકડો સ્થાનિકો અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મો?...
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ
થાઈલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત તમામ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સને યુપીઆઈ સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી જૂથના સભ્ય દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને પ્રોત્સ?...
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે
28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર ?...
અવકાશમાંથી કેવો દેખાય છે રામસેતુ ? યુરોપિયન એજન્સીએ શેર કરી સુંદર તસવીર
હિન્દુ ધર્મમાં રામસેતુનું ખૂબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે, ભગવાન શ્રી રામની વાનરસેનાએ રામસેતુ તૈયાર કર્યો હતો. આ રામસેતુ હજુ પણ ભારત અને શ્રીલંકા વચ્ચે જોવા મળે છે. ભારતના રામેશ્વરમથી શ્રી?...
વિદેશ મંત્રી જયશંકર શ્રીલંકા પહોંચ્યા કચ્છ-થીવું ટાપુનો વિવાદ ઉકેલવા પ્રયત્ન કરશે
આ ઉપરાંત તેઓ શ્રીલંકાના વિદેશ મંત્રી અલિ સાબ્રી તેમજ શ્રીલંકાના પ્રમુખ રેનીલ વિક્રમસિંઘે સાથે પણ મંત્રણા કરશે. જોકે અલિ સાબ્રીએ તો પહેલાં એમ જ કહ્યું હતું કે કચ્છ-થીવુ ટાપુ અંગે તો દાયકાઓ પ?...
મોદી 3.0 ના શપથ ગ્રહણની તૈયારી, નરેન્દ્ર મોદીએ ભૂટાન શ્રીલંકા સહિત આ દેશોને મોકલ્યા આમંત્રણ
નરેન્દ્ર મોદી પહેલીવાર ગઠબંધન સરકાર ચલાવશે. બુધવારે દિલ્હીમાં NDAમાં સામેલ પક્ષોના વડાઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે, આ સતત ત્રીજી સરકાર માટે ઐતિહાસિક જનાદેશ છે જે ભારતમાં ...
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા ચાર આતંકવાદી, તમામ શ્રીલંકાના હોવાની શંકા
ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. આજે (20 મે) અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અ...
ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે, રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે
માલદીવમાં થોડાક સમય પહેલા યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની પાર્ટીને મળેલી પ્રચંડ જીતની અસર હવે દેખાવવા લાગી છે. સંસદની 93 પૈકી 73 સીટ જીતીને આવ્યા બાદ મુઇજ?...