નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
ભગવાન જગ્નાથજીની , બડે ભૈયા બલરામ આને બહેન સુભદ્રાજી ના વાઘા અને સાફા થયા તૈયાર
છેલ્લા ૨૫ વર્ષ અવિરતપણે વાઘા ની સેવા આપતા હરજીવનભાઈ દાણીધરીયા દ્વારા કલાત્મક વાઘા ભગવાન જગ્નાથજી , બડે ભૈયા બલરામ અને બહેન સુભદ્રાજી તૈયાર થઈ ચૂક્યા છે તેમજ સાફા તૈયાર કરવાની સેવા વર્ષોથી ?...