સુપ્રીમ કોર્ટે છૂટાછેડા માટે આવેલા દંપતીને આપી હૃદય સ્પર્શી સલાહ, કહ્યું ડિનર ડેટ પર જાઓ
સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવ...
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલોકન
કેરળના RSS નેતા શ્રીનિવાસનની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે PFI સભ્યને જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે ટિપ્પણી કરી છે કે 'તમે કોઈને પણ વિચારધારાના આધારે જેલમાં નાખી શકો નહી'. કેરળના RSS નેતાની હત્યાના ...
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો પોતાની સંપત્તિ કરશે જાહેર, CJI સહિત 30 ન્યાયાધીશોએ વિગતો જાહેર કરી
સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે ન્યાયાધીશોએ પદ સંભાળતાની સાથે જ તેમની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ પોતાની સંપત્તિ પણ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટના ત?...
છૂટાછેડા કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, લગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી
લગ્ન પછી દંપતીના (Couple) જીવનમાં ઘણીવાર ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકો તેમનો ગુસ્સો ગુમાવે છે. જો કે, જો લગ્ન સફળ ન થાય તો તેનો અર્થ એ નથી કે જીવન સમાપ્ત થઈ ગયું છે. આવી સ?...
સુપ્રીમ કોર્ટે છુટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી
મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને ?...
જેલોમાં બંધ કેદીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ફાંસીની સજા અંગે જાહેર કર્યા નવા નિર્દેશ
આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા અંગે મહત્ત્વના નિર્દેશ જાહેર કર્યા છ...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અટકાવવા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે પગલાં લેવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અભય એસ. ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ કરશે. અર?...
AMUની મોટી જીત! ‘સુપ્રીમ’ ચુકાદો જાહેર, અલ્પસંખ્યકનો દરજ્જો રહેશે યથાવત
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધ...
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, LMV લાઈસન્સથી 7500 કિલો સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકાશે
સુપ્રીમ કોર્ટના તાજેતરના એક મહત્ત્વપૂર્ણ ચુકાદા મુજબ, LMV (લાઈટ મોટર વ્હીકલ) લાઈસન્સ ધરાવતા લોકો 7500 કિલોગ્રામ (7.5 ટન) સુધીના ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવી શકશે. આ ચુકાદો LMV લાઈસન્સની શ્રેણી પર સ્પષ્ટ?...
સરકારી નોકરી અંગે સુપ્રીમનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમ બદલી ન શકાય
સુપ્રીમ કોર્ટનો ચુકાદો સરકારી નોકરીની ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ વ્યવસ્થાને સ્પષ્ટ કરે છે. કોર્ટએ કહ્યું છે કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી, નિયમોમાં કોઈપણ ફેરફાર કર...