ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટના ...
બજરંગદાસ બાપા બગદાણાનાં બાપા સીતારામ પરિવાર સુરત દ્વારા મહાકુંભમાં સેવાનો મહાયજ્ઞ
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં બાપા સીતારામ પરિવાર સુરત, સચિન, ભાવનગર, પુના અને મહારાષ્ટ્રનાં ભક્તોનાં પરિવાર દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં રોજ બપોરે અને સાંજે ૭૦૦૦ થી ૮૦૦૦ મ...
સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે શાળામાં ટ્રાફિક અર્વેનેસનો કાર્યક્રમ યોજાયો.
વાહન ચાલવતી વેળાએ પુરતી તકેદારીઓ રાખવી જરૂરી છે અને ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા ૩૫માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવ...
શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડ?...
આવનારી પેઢીને સ્વસ્થ-સશક્ત બનાવવા પ્રત્યેક ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી પહોંચે તે આવશ્યક : આચાર્ય દેવવ્રતજી
જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગના દુષ્પરિણામો કેન્સર, હાર્ટ એટેક, બીપી, અને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના પ્રગતિશ?...
ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૨મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક
સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે ડભારી દરિયા કિનારાનો વિકાસ કરાશે વનમં...
ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બારડોલી કોલેજના પ્રાંગણમાં “મારો પરિવાર સુખી પરિવાર” વિષયક પ્રવચનનું યોજના કરવામાં આવ્યું
બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર બારડોલીના ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અદ્ભૂત પ્રવચન. કર્યું હતું. ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બ?...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ?...
વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે આ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો હાઈ સ્પીડ રેલનો સંપૂર્ણ પ્લાન
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્?...