સુરત નેચર પાર્કમાં વાઘ-વાઘણની નવી જોડીનું આગમન, ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો
સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવા?...