બારડોલી ખાતે વાત્સલ્ય વિદ્યાલય માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી
દેશ ભર માં 75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય માં ધ્વજવંદન કરાયું હતું. એન આર આઈ અને હમેશ સમાજ મ...
કામરેજ તાલુકાના વાવ ખાતે જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી
કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધતું ગુજરાત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપવા સજ્જ વાઇબ્રન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કર?...
બારડોલી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને હસ્તે ૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન’ કરાયું.
૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન' બારડોલી ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતી અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાનેહસ્તે કરાયુ?...
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે.
ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રી...
પલસાણા કડોદરા સહીત તાલુકામાં ભક્તિમય કાર્યક્રમો સાથે રામલલ્લાનું સ્વાગત :રેલી માં સેંકડો ભાવીભક્તો જોડાયા
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે પલસાણા તાલુકામાં પણ આ ઐતિહાસિક કાર્યક્રમને લઈ ગામેગામ ધાર્મિક કાર્યક?...
અયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત
કલાર્પણ આર્ટ ગ્રૂપની ૪૦ બહેનોએ ૧૧,૧૧૧ સ્કે. ફૂટની રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવી મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળીનું આયોજન કરાયું ૧૪૦૦ કિલો રંગનો ઉપયોગ કરી ?...
માંડવી રિવરફ્રન્ટ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ભજન સંધ્યા યોજાઈ
અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રથમ દિવસે માંડવીના ધોબળી નાકા આવી પહો?...
સહકાર ભારતીની બેઠક બારડોલી નાગરિક બેંક ખાતે મળી.
સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણી ને લઇને બારડોલી નાગરિક બેંક ખાતે મળી હતી. સહકાર ભારતીની બેઠક મળી હતી.જેમાં સહકાર ભરતીના સ્થાપના દિનની ઉજવણીના અવસરે ગુજરાત પ્રદેશના મંત્રી જયંતીભાઈ કેવટન?...
22મીએ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાળકને જન્મ આપવા સગર્ભાઓમાં ક્રેઝ
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નિર્માણ પામેલાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠાનો મહા ઉત્સવ નજીક આવી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ રામલલ્લા નીજ મંદિરમાં પ્રસ્થા?...
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.
રામની કૃપા થશે અને ફરીથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બનશે અને પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે:- ગૌરવ ભાટિયા અંગતનાં પગને જેમ કોઈ હલાવી નાં શકે તેમ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં છે:- ગૌરવ ભાટિ...