સુરતની 12 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી અજમેર લઈ ગયો અરમાન, દુષ્કર્મનો આરોપ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને સગીર બાળકોની સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 12 વર્ષની સગીર બાળકી Instagramનો ઉપયોગ કરતી હતી, જ્યાં તેની ઓળખાણ 26 વર્ષીય અરમા?...
સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ
સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિ...
‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ ‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન?...
સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કા?...
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સુરતની મુલાકાતે : દક્ષિણ ગુજરાતને રૂ. 12,421 કરોડના વિકાસકાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના પરિવહન અને માળખાકીય વિકાસને નવી દિ?...
બારડોલી પાસે અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય
બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશ...
બારડોલી બસ અગ્નિકાંડ : DNA ટેસ્ટથી 7માંથી 6 મૃતકોની ઓળખ, તમામ મહારાષ્ટ્રના રહેવાસી
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ પલટી ખાઈ...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્?...
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલા?...