CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 23 જુલાઈએ ‘રાજ્ય સ્વાગત’ : સવારે 8થી 11 વાગ્યા સુધી નાગરિકો રજૂઆત કરી શકશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જુલાઈ-2026નો ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ યોજાશે. રાજ્યના નાગરિકો પોતાની ફરિયાદો, લાંબા સમયથ...