તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ, 9 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત
તમિલનાડુ ના અરિયાલૂર જિલ્લાના વિરાગલુર ગામમાં આજે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ (Fire in Firecracker Factory) લાગી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયાના અહેવાલો મળી રહ્યા છે. આગના કારણે વિસ્ફોટોના અવાજ...
જ્યાં પણ નિમણૂક મળે, ત્યાંની સ્થાનિક ભાષા શીખો… રોજગાર મેળા કાર્યક્રમમાં બોલ્યા નિર્મલા સીતારામન
આજે તમિલનાડુ (Tamil Nadu)માં રોજગાર મેળો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર મેળાનો ઉલ્લેખ કરી સીતારામને કહ્યું કે, ઓક્ટોબર-2022થી આવા મેળાઓનું આયોજન ?...
ISIS ભરતી મામલે તમિલનાડુ-તેલંગાણામાં 30 જગ્યાએ દરોડા, આતંક ફેલાવવાના કાવતરા સામે NIAની ટીમ એક્શનમાં
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ISISના કટ્ટરપંથીકરણ અને ભરતીના મામલમાં તમિલનાડુ અને તેલંગાનામાં 30 જગ્યાએ દરોડા પડ્યા છે. હાલમાં કોઈમ્બતુરમાં 21 જગ્યાએ, ચેન્નઈમાં 3 જગ્યાએ, હૈદરાબાદમાં 5 જગ્યાએ ?...
ન મંદિર ન પૂજારી, શું છે આ આત્મસમ્માન લગ્ન ? જેને સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટે 28 ઓગસ્ટ સોમવારે દ્રાસ હાઈકોર્ટના ચુકાદાને બાજુ પર રાખીને વ્યક્તિના જીવનસાથી પસંદ કરવાના મૂળભૂત અધિકારને સમર્થન આપ્યું હતું. આ ચુકાદામાં, મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ?...