પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે
દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મ...
ચેન્નાઈમાં PM મોદીનો DMK પર પ્રહાર: ‘તમિલનાડુમાં CMC સરકાર નહીં ચાલે, જનતા ઈચ્છે છે પરિવર્તન’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 23 જાન્યુઆરી 2026ના રોજ તમિલનાડુના મદુરંતકમમાં યોજાયેલી વિશાળ જનસભામાં રાજ્યની રાજકીય દિશા બદલવાની ખુલ્લી અપીલ સાથે ચૂંટણીનો શંખનાદ કર્યો. નેતાજી સુભાષચ...
SIR પ્રક્રિયા બાદ તમિલનાડુમાંથી 97 લાખ નામો હટાવાયાં, ચૂંટણી પંચે જાહેર કરી ડ્રાફ્ટ મતદાર યાદી
ચૂંટણી પંચે વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમિલનાડુ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે, જેમાં આશરે 1 કરોડ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકા?...
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવાકાશી નજીક આવેલા ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં મંગળવારે વહેલી સવારે થયેલો વિસ્ફોટ ભારે જાનહાનિ પમાડે તેવો સાબિત થયો છે. ઘ?...
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ હરિભજન' લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડું...
દેશનાં 68% સોલાર રૂફટોપ માત્ર ગુજરાતના ઘરો પર લાગેલાં છે
35 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોથી બમણાં રૂફટોપ ગુજરાતમાં લગાવાયા દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રસરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, જૂન 2024 સ?...
તમિલનાડુ માટે કંઈ કર્યું નથી… કોંગ્રેસ પછી કચ્ચાતિવુને લઈને DMK પર PM Modiએ કર્યા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાને ભારતના કચ્ચાતિવુ ટાપુને સોંપવા પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને આજે પીએમએ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) પર હુમલો કર્યો હતો. પીએમએ કહ્યું કે નિ?...
કોંગ્રેસ પર હવે જયશંકરે કર્યા આકરા પ્રહાર, કહ્યું-જનતાને કચ્ચાતીવુ કરાર વિશે જાણવાનો અધિકાર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કચ્ચાતીવુ ટાપુને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ બાદથી જ દરેક લોકો આ ટાપુ વિશે વાત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે તમીલનાડુંના આ ટાપુને લઈને રાજનીતિ ત...
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...
ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોન?...