નરેન્દ્ર મોદી વિચાર મંચની ગુજરાત પ્રદેશ ટીમમાં તાપીના ૪ યુવાનોની નિમણુંક
આજે આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ મંચો અને મોરચાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરના ક્ષેત્રોમાં યુવા, યુવતી શાખા, એજ્યુકેશન, ડોક્ટર અલ્પસંખ્યક વગેરે ક્ષેત્રોમાં અવિરત કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં ય?...
વાલોડ તાલુકા પંચાયતમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર ના વિરોધમાં તાલુકા પંચાયત ખાતે તાળાબંધી અને ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ..
જે પાઇપલાઇનના કામો અંગે ભ્રષ્ટાચાર ની ફરિયાદ કરવામાં આવી હતી તે જ કામોને અચાનક રાત્રીના સમય દરમિયાન કોઈને પણ જાણ કર્યા વગર કરવા જતા ગ્રામજનોને જાણ થતા એ કામગીરી અટકાવી.. વાલોડ તાલુકા પંચાય?...
વાલોડ નગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું..
ભારતીય સેના એ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાનું જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.. તિરંગા યાત્રામાં ભારત દેશમાં સેવા આ...
વાલોડ તાલુકામાં વિકાસના નામે 100 કરોડથી વધુ ના ભ્રષ્ટાચારમાં નાના કર્મચારીઓ ભોગ બની રહ્યા છે
વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેર રીતિ આચારવામા આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.. વાલોડ તાલુકામાં થયેલ કામોમાં થયેલ ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે જવાબદ...
વાલોડ ખાતે લગ્નમાં ગરબા ના પ્રસંગમાં નાચવા બાબતે બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા
આ પ્રકારની ઘટનાથી વાલોડમાં માહોલ ગરમાયો છે વાલોડ ખાતે સમાચાર ચાલી, ફળિયા અને વાડી ફળિયાના યુવકો વચ્ચે બે દિવસ અગાઉ લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે યુવકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.. આ બા?...
જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલ આંતકવાદી હુમલા ના વિરોધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન દ્વારા મશાલ રેલી અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જ...
વાલોડ ઉતરતી બજાર ફળિયામાં છેલ્લા એક મહિનાથી વધારે સમયથી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધ વાળા ગંદા પાણી વહી રહ્યું છતા ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે
ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો કામ કરવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તલાટીનો સંપર્ક કરો. તલાટી નો સંપર્ક કરતા...
તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.
આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી,તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી પરંતુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા પછી આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલ?...
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો.
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ ૬-૬ માસથી લઈ ને એક વર્ષ સુધીમાં કેટલાય ઇજનેરોની બદલી થઈ જતી હતી. આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથ...