વ્યારાના ગોરૈયા વિસ્તારમાં આવેલ ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં એક યુવક બાઈક લઈને પડી જતા મૃત્યુ પામ્યો
વ્યારા વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ગોરૈયા વિસ્તારમાં ગત રાત્રી ના સમયે એક યુવક બાઈક લઈને જતો હતો જે વળાંકમાં પુલિયાની બાજુમાં રેલિંગના અભાવ એ સીધો નહેરમાં પડી જતા મૃત્?...
વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી
ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિ...
તાપીના સોનગઢ ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતીના અધ્યક્ષ સ્થાને ધામધૂમથી યોજાયો
તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનના સભાખંડમાં તાપી જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ...
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર ત્રણેય આરોપી પોલીસના સકંજામાં
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામના ગરીબ આદિવાસીઓ લોકોના ડોક્યુમેન્ટ લઈ દાનની રકમ આપવાની લાલચ આપી અલગ અલગ બેંકમાં તેમના ખાતા ખોલાવી ત્રણ ઈસમોએ શેર બજારમાં ટ્રેડિંગના નામે તેમના ખાત...
પર્યાવરણને બચાવવા માટે ગંગા સમગ્ર તાપી પ્રાંતની એક અનોખી પહેલ
દર ૩ દિવસે ગણેશ પંડાલો પરથી ફુલહાર અને પૂજાપા નો કચરો ગાડી લઈને એકત્રિત કરી એક સ્થળ પર સંગ્રહ કરવામાં આવે છે. આ ફૂલહાર, પૂજાપાનો કચરો માંથી જૈવિક ખાતર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેનાર છે. વાલ?...
આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન...
વાલોડ ગ્રામ પંચાયત પર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ મોટા પાયા ભ્રષ્ટાચારના આક્ષેપો
વાલોડ ગ્રામ પંચાયત માં મોટા પાયે કામોના ડુપ્લિકેશન બતાવી ને ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યા વાલોડ તાલુકામાં અત્યારે દાદરીયા અને અંધાત્રી ગ્રામ પંચાયતમ...
ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ...
દિવ્યા જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા આયોજિત નારી સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું
કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ગમાં વક્તા તરીકે મંજુલાબેન ચૌધરી, પ્રિયંકાબેન વસાવા તથા વિવેકભાઈ કાંકટે દ્વારા અલગ અલગ વિષયો પ...
ગુજરાત: તાપીમાં પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને ચર્ચ બનાવાયું, હિન્દુઓને પ્રાર્થના કરવા પર પ્રતિબંધ
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામમાં ધર્માંતરણના દુઃખદ અસરોનું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક પ્રાચીન હિન્દુ મંદિર તોડી પાડીને તેના સ્થાને ખ્રિસ્તી મિશનરીઓ દ્વા?...