વાલોડ ઉતરતી બજાર ફળિયામાં છેલ્લા એક મહિનાથી વધારે સમયથી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધ વાળા ગંદા પાણી વહી રહ્યું છતા ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે
ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો કામ કરવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે તલાટીનો સંપર્ક કરો. તલાટી નો સંપર્ક કરતા...
તાપી જીલ્લાનું મધ્યસ્થ કાર્યાલય “તાપી કમલમ” નું ખાતમુહુર્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલજી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના વરદ હસ્તે આજ રોજ સંપન્ન થયું.
આદિવાસી વિસ્તારને કોંગ્રેસ તેનો કબ્જો માનતી હતી,તેમના માટે કોઇ સારા કામ કર્યા નહી પરંતુ મોદી સાહેબ ગુજરાતના મુખ્યંમંત્રી બન્યા પછી આદિવાસી સમાજ રાજય અને દેશના વિકાસમા સરખો સહયોગ આપે તેની ?...
તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલ?...
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો.
વાલોડ ડીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ ૬-૬ માસથી લઈ ને એક વર્ષ સુધીમાં કેટલાય ઇજનેરોની બદલી થઈ જતી હતી. આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથ...
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી..
તાપી જિલ્લાના વાલોડ તથા બુહારી ખાતે વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી, આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ ક?...
વાલોડ તાલુકાના બેડકુવા ગામમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ હોવા છતાં ખ્રિસ્તી ધર્મના લોકોએ મિટિંગ રાખતા ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.
બેડકુવા ગામમાં હનુમાન જયંતી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો તે સમયે ખ્રિસ્તી લોકોએ મિટિંગ રાખતા બેડકુવા ગામના લોકો તથા આજુબાજુના ગામના જાગૃત લોકો દ્વારા વિરોધ કરી કાર્યક્રમ બં?...
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખનો તાજ પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે.
છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો. વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલ...
વાલોડ તાલુકાના ભીમપોર ગામના સરપંચ દ્વારા વ્યસન મુક્તિ માટે શાળામાં અભિયાન તો શરૂ કર્યું પણ ગામમાં વેચાતા દેશી દારૂના વેચાણ નું દુષણ ક્યારે બંધ કરાવશે..
ભીમપોર ગામના સરપંચ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ માટેના બેનરો મારીને વ્યસન મુક્તિ માટેનું અભિયાન તો શરૂ કર્યું પણ પોતાના જ ગામમાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થાય છે આવા દેશી ...
વાલોડ ગામના આંતરિક ઝઘડામાં ગામનો વિકાસ રૂંધાયો
તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ એક માત્ર રંગ ઉપવન આજે વર્ષોથી ખંડેર હાલતમાં પડી રહ્યું છે જે વાલોડ ગામના આંતરિક રાજકારણના ઝઘડામાં એના વિકાસની અનદેખી કરવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ વાલોડ ત?...
વાલોડ પોલીસ દ્વારા ચાર રસ્તા સર્કલ થી પોલીસ સ્ટેશન સુધી આરોપી નો વરઘોડો કાઢવામાં આવ્યો.
પોલીસ દ્વારા કડક સંદેશો આપવામાં આવ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પોલીસની આજની આ કાર્યવાહી જોઈને વાલોડ નગરમાં ખૂબ ચર્ચા થવા પામી છે. વાલોડ ભાવના હોટલ થી બુટવાડા જતા રોડ પાસે લૂ...