સોનગઢના ગામોમાં આવાસ યોજનામાં ધાર્મિક ભેદભાવના આક્ષેપ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભની ફાળવણીમાં ધાર્મિક ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ચીમેર, મેઢા, ધનમોલી અને ખા...
વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!
વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રી...