રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને વ્યારા ખાતે તાપી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા અને રાજ્યના હાલના મુખ્યમંત્રી?...
માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા મોબાઈલ ફોનમાં પબ્જી ગેમ રમતા રમતા હરિયાણામાં રહેતા એક સગીર વયના કિશોર જોડે મિત્રતા કેળવી હતી. બંને બાળકો છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિ?...
વાલોડમાં ભાવિક ભક્તો ની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું
વાલોડ ગામનું વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરિયા" , "આવતા વર્ષે લોકરીયા" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા...
શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા
ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ...
તાપી જિલ્લામાં યોજાનાર દસમા તબક્કાના “સેવા સેતુ” તથા “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમના પ્રચાર પ્રસાર અંગે કલેકટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ,...
તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છિંડીયા ગામે જમીન બાબતે પુનિયાભાઈ કોટવાડિયા તથા તેમના પરિવાર પર ગામના ઇસમો દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે આજરોજ તાપી ?...
વાલોડમાં બજારના રાજા નું શાહી આગમન
ગણેશ ચતુર્થી નિમિત્તે દરેક ગણેશ મંડળ દ્વારા ગણપતિનું આગમન કરવામાં આવે છે ત્યારે વાલોડ તાલુકાના કે ગામના ઇતિહાસમાં પહેલીવાર બજારના રાજાના શાહી આગમનમાં 5,000 થી વધારે લોકો આવ્યા હતા. વાલોડ ચા?...
ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મની ઘટના
પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સા...
ઉકાઈ ડેમ પોતાની રૂલ લેવલ 335 ફૂટ સપાટી વટાવી…
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં ભારી માત્રામાં પાણીની આવક ઉકાઈ ડેમમાં 1,83,000 ક્યુસેક પાણીની આવકની સામે 2,47,000 ક્યુસેક પાણીની જાવક.. ડેમના 15 દરવાજા 10.50 ફૂટ ખોલી 2,47,000 કયુશેક પાણી છોડવામાં આવી ...
વાલોડ ગામમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર હવેલી ખાતે લાલજીને ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર હિંડોળો શણગારવામાં આવ્યો
૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર આખું મંદિર અને હિંડોળો શણગારવામાં આવ્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તોમાં લાલજીને શણગારેલ હિંડોળાને જોઈને એક અલગ પ્રકારની અનુભૂતિ જોવા પામી હતી અને...