ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા
આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી...
સાતપુડાની ગિરિમાળામાં આવેલા પ્રખ્યાત યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો મંદિરનો પૌરાણિક ઇતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં સામેલ થશે. નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આદિજાતિ સમાજના જનન?...
ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ… બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં તાજેતરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો દૃશ્ય સાક્ષાત્ જોવા મળ્યો, જ્યારે ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને ?...
જો મંદિર સામે જુલુસ નીકળી શકે તો મસ્જિદ સામે કેમ નહીંઃ વિધાનસભામાં યોગીના આકરા તેવર
ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના આક્રમક વિવાદાસ્પદ નિવેદનોએ રાજકીય ચરચાઓમાં ભારે હોબાળો મચાવ્યો છે. તેમણે ખાસ કરીને હિંદુ અને મુસ્લિમ તહેવારો દ?...
ઉત્તરાખંડ: વર્ષમાં માત્ર એક વખત રક્ષાબંધનના દિવસે જ આ મંદિરના ખુલે છે કપાટ, જાણો તેની પૌરાણિક કથા.
ઉત્તરાખંડમાં એક આવુ જ મંદિર આવેલુ છે જે ઘણા રહસ્યોથી ભરાયેલુ છે. ભક્તો માટે આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક વખત જ ખુલે છે. આ સમય રક્ષાબંધનનો હોય છે, જ્યારે ભક્ત આ ચમત્કારી મંદિરમાં ભગવાનના દર્...
યુએઈનુ ભવ્ય હિન્દુ મંદિર તૈયાર થવાના આરે, 18 ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લુ મુકાશે.
ભવ્ય મંદિરનો શાનદાર ઉદઘાટન સમારોહ થશે અને મંદિરના પ્રતિનિધિઓનુ કહેવુ છે કે, આ સમારોહ સદ્બભાવનાનો તહેવાર સાબિત થશે. બીએપીએસ દ્વારા સમયાંતરે ટ્વિટર પર મંદિર નિર્માણની તસવીરો અપલોડ કરવામાં ?...
દિલ્હીના મંડાવલીમાં મંદિરની ગેરકાયદે રેલિંગ તોડવા પહોંચ્યું તંત્ર, સ્થાનિકોએ વિરોધ કરતાં હોબાળો
રાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા ...