ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજાયો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે 'લખપતિ દીદી' ક...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં દિવ્યાંગ ધારા, નેશનલ ટ્રસ્ટ અને નશા મુક્ત અભિયાનની બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા દિવ્યાંગ ધારા કમિટી, નેશનલ ટ્રસ્ટ લોકલ લેવલ કમિટી અને નશા મુકત અભિયાન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જેમા?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ઠાસરા તાલુકાના રખિયાલ ગામે રાત્રી સભા યોજાઈ હતી. જેમાં, જિલ્લા કલેકટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સં?...
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને મધ્યમ ઉદ્યોગ, લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યો...
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઇ
આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લામાં ૧૦ થી ૧૩ ઓગસ્ટ,૨૦૨૪ દરમિયાન યોજાનારા “હર ઘર તિરંગા”નાં કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજ?...
૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને રચનાત્મક સૂચનો કર્યા આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં બંને વિધાનસ?...
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં રસ્તા, પી.એમ. કિસાન યોજના, ગેરકાયદેસર દબાણ, કોમન પ્લોટ દબાણ, પાણીના નિક?...
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભા યોજાઈ
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નડિયાદ તાલુકાના અરેરા ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી દ્વારા અરેરા ગામના સરપંચશ્રી તથા ગ્?...
નડિયાદ ખાતે ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.29/06/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કુલ 19 પ્રશ્નોની રજૂઆત કર?...
નડિયાદ : ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મિટિંગ યોજાઈ
જેમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં થતાં રોડ અકસ્માતના સ્થળો પર સંબંધિત વિભાગના અધિકારીઓને સંયુક્ત મુલાકાત દ્વારા અકસ્માત બાબતે જરૂરી રિપોર્ટિંગ કરી અકસ્માત નિવારક ઉપાયો લાવવા સૂચના આપી હતી...