તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલ?...
વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખનો તાજ પરિમલસિંહ વિજયસિંહ સોલંકી ના શિરે.
છેલ્લા ઘણા સમયથી વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના પ્રમુખના નામ માટેની અટકળો ચાલી રહી હતી જે આજરોજ અટકળોનો અંત આવ્યો હતો. વાલોડ તાલુકા ભાજપા પ્રમુખ તરીકે નવ નિયુક્ત પરિમલસિંહ સોલ...
સંજીવ ખન્ના હશે ભારતના આગામી ચીફ જસ્ટિસ,11 નવેમ્બરે લેશે શપથ, રાષ્ટ્રપતિએ કરી નિમણૂક
જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરી છે. વર્તમાન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ 10 નવેમ્બરે નિવૃત્ત થશ?...
PM મોદીએ રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. PM મોદીએ 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા બદલ આયોજકનો વિશેષ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આસિયાન દેશો સાથેના સંબંધોને મજબૂત કર?...