સુરત નેચર પાર્કમાં વાઘ-વાઘણની નવી જોડીનું આગમન, ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો
સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવા?...
ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા
ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યો?...
G20 India : વાઘ બાદ હવે સિંહ માટે સરકાર પ્રોજેક્ટ લાયન પર કરશે કામ, ડોલ્ફિન માટે પણ લવાશે પ્રોજેક્ટ : PM Modi
ચેન્નાઈમાં G20ની ચોથી બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધી હતી. ભારત અને વિદેશના પર્યાવરણ અને આબોહવા સસ્ટેનેબિલિટી ગ્રુપના મંત્રીઓ G20...