ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર, દિલ્હી રમખાણ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
દિલ્હીના 2020ના રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ખાલિદે પોતાના કાકાના ચાળીસમાના કાર્યક્રમ અને માતાની સારવારનો હવાલો આપીને 15 ?...
‘સુપ્રીમકોર્ટનો નિર્ણય સામાન્ય નથી, આ તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ જેવું…’, કેજરીવાલ પર અમિત શાહના પ્રહાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જેને પગલે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગ...
અરવિંદ કેજરીવાલ અને કે.કવિતાની 14 દિવસ સુધી વધારાઈ ન્યાયિક કસ્ટડી, 7 મે સુધી જેલમાં જ રહેશે દિલ્હીના મુખ્યમંત્રી
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી લિકર પૉલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક...
ED બાદ હવે CBIએ કે. કવિતાની ધરપકડ કરી, તિહાર જેલમાં પૂછપરછ બાદ એક્શન
CBIએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની ધરપકડ કરી છે. કવિતા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ છે. કવિતાની સીબીઆઇએ જેલમાં પૂછપરછ કરી હતી. કવિતાની એન્ફોર્સમ?...
કેજરીવાલને વધુ એક ઝટકો, હવે અંગત સચિવને બરતરફ કરવાનો અપાયો આદેશ, જાણો મામલો
તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના અંગત સચિવ (PA) બિભવ કુમારને બરતરફ કરવામાં આવ્યા છે. વિજિલન્સ વિભાગના વિશેષ સચિવ YVVJ રાજ શેખરે તાત્કાલિ?...