ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
વ્યારાના કસવાવ ખાતે સરપંચ અને ઉપસરપંચ સાળી-બનેવી હોવાથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
વ્યારા તાલુકાના કસવાવ ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ બંને હોદ્દેદારો એકજ ઘર કુટુંબના હોવાથી સમગ્ર ગામ અને ગામના ફળીયામાં થવા પાત્ર સરકારી રોડ રસ્તા, સરકારી આવાસો, શૌચાલય,બાથરૂમ ...