હવે હાઈવે પર નહીં હોય ટોલ પ્લાઝા, 1 મેથી અવકાશી ટેકનોલોજીથી કપાશે પૈસા, સિસ્ટમ જોરદાર
નવી ટોલ નીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભારત સરકાર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ લાવવા જઈ રહી છે. આ નીતિ દે...
દેશભરના હાઈવે પરથી ટોલ પ્લાઝા દૂર કરવા સરકારની વિચારણા, વાહનચાલકોને આ ફાયદો થશે.
દેશભરના હાઈવે પર ટોલ પ્લાઝા ગાયબકરવા સરકાર વિચારણા કરી રહી છે. હવે લોકોને હાઈવે પરના જામમાંથી અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. સરકારna રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ આ બા...