સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
ભારતના સૌથી દૂરના અંતરિયાળ વિસ્તારોને ડિજિટલી કનેક્ટ કરવા તરફ એક મોટું પગલું ભરતા એલોન મસ્કની કંપની સ્પેસએક્સના સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોજેક્ટ સ્ટારલિંકને ભારતમાં સત્તાવાર મંજૂરી મળી ગઈ છ...
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
ભારતીય નૌકાદળ 2025 માં એક નવી ઉડાન ભરવા જઈ રહ્યું છે. આધુનિકીકરણ અને સ્વદેશીકરણને મોટું પ્રોત્સાહન આપતા, આ વર્ષે નૌકાદળના કાફલામાં કુલ 9 નવા યુદ્ધ જહાજો ઉમેરવામાં આવશે. આ જહાજો દેશની પોતાની શિપ?...
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
GST રિટર્ન ફાઇલ કરનારાઓ માટે સૌથી મોટું અપડેટ છે જેમણે ત્રણ વર્ષ પહેલાની નિયત તારીખથી રિટર્ન ફાઇલ કર્યું નથી. આવા લોકો હવે જુલાઈમાં રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. GST નેટવર્કે શનિવારે જણાવ્યું હતું ...
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
ભારતમાં યુએસ એમ્બેસીએ શનિવારે સવારે એક નવી એલર્ટ જારી કરી છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ ચેત...
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં આહાર ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોરાક દ્વારા બ્લડ સુગર લેવલને અસર કરે છે, જે ગ્લુકોઝ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સંતુલિત આહાર બ્લડ સુગરના ?...
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો...
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
જમ્મુ કાશ્મીરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કટરા થી શ્રીનગર વચ્ચે દોડશે. આ ટ્રેન શરૂ થતા વૈષ્ણોદેવી કટારા જતા લોકોને શ્રીનગર ફરવા જવામાં સરળતાથી રહેશે. જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બન?...
હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે કેન્દ્રીય બેંક ક્રિપ્ટો કરન્સી અંગે ચિંતિત છે કારણ કે તે નાણાકીય સ્થિરતાને નુકસાન પહોંચાડી શકે છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિન?...
અમેરિકાના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે
ભારતીય પ્રતિનિધિમંડળ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ભારતના પક્ષની માહિતી માટે હાલ અમેરિકામાં છે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકા તરફથી એક મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. અ?...
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
ગોમતી નદીમાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગ...