અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ : નુનવાન-પહલગામ અને બાલટાલથી પ્રથમ જથ્થો રવાના, PM મોદીએ શ્રદ્ધાળુઓને આપ્યા 5 સંકલ્પ
‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ વચ્ચે અમરનાથજી યાત્રા 2026નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરના નુનવાન-પહલગામ અને બાલટાલ બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થા પવિત્ર ગુફા તરફ ર?...
ઉત્તરાખંડમાં મદરેસા બોર્ડ સમાપ્ત, તમામ લઘુમતી શાળાઓ માટે નવી USAME ઓથોરિટી લાગુ
ઉત્તરાખંડ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ કરતાં વર્ષોથી કાર્યરત મદરેસા શિક્ષણ બોર્ડને સમાપ્ત કરી દીધું છે. 1 જુલાઈ, 2026થી રાજ્યમાં નવી લઘુમતી શિક્ષણ વ્યવસ્થા અમલમાં આવી છે. આ સા?...
ચૈતર વસાવા કેસમાં મહિલા ગુનેગારને હાઈકોર્ટમાંથી જામીન, 18 દિવસના બાળકને ધ્યાને રાખી સરકારનો વિરોધ નહીં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા વનકર્મી મારામારી અને ધાકધમકી કેસમાં સજા પામેલી એક મહિલા ગુનેગારને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. શકુંતલા વસાવા નામની મહિલા આરોપીને હ...
ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: PM મોદીએ જાપાની PM તકાઈચીને ‘નાની બહેન’ કહી, AIથી ડિફેન્સ સુધી અનેક કરાર
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. જાપાનના વડાપ્રધાન સન...
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઈવના ₹3 કરોડના બિલો પર SIT તપાસ, ₹27 લાખનું ભોજન બિલ અટકાવાયું
રાજકોટ મહાનગરપાલિકાની જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી 2026માં હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઈવ હવે ખર્ચના બિલોને લઈને વિવાદમાં આવી છે. નવી બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ કામગીરી દરમિયાન થયેલા આશરે ₹2...
બેંગલુરુ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ક્રૂરતા : વોશિંગ મશીનમાં બેસાડ્યા, બાથરૂમમાં બંધ કર્યા; 5 મહિલા કેરગીવર્સ સામે FIR
બેંગલુરુના એક ડે-કેર સેન્ટરમાં બેથી ત્રણ વર્ષના માસૂમ બાળકો સાથે કથિત રીતે અત્યંત ક્રૂર અને અમાનુષી વર્તન કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના કેટલાક વિડીયો સોશિય?...
WhatsApp Username Feature પર કેન્દ્ર સરકાર સતર્ક : મેટાને નોટિસ, ભારતમાં રૉલઆઉટ રોકવા સૂચના
વોટ્સએપના નવા ‘યુઝરનેમ’ ફીચરને લઈને કેન્દ્ર સરકાર અને મેટા વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ મેટા તેની મેસેજિંગ એપ્લિકેશન WhatsApp માટે યુઝરનેમ ફીચર લાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનું નિવેદન, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર
દેશમાં જ્ઞાનવાપી, સંભલ અને અન્ય ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક પ?...
યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમ?...
સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી
સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ...