નડિયાદ : શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોનું વિશ્રામ મંડળનો વાર્ષિકોત્સવ યોજાયો
શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ, સામાન્ય સભા સહિત ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળ?...
BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ...
પીઢ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકનું મોજું, PM મોદી સહિત આ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં પણ શોકનું મોજું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મ...
પીએફમાંથી ઓનલાઇન ઉપાડ માટે કેન્સલ ચેક, બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નથી
હવે પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઇન ઉપાડ કરવા માંગતા અરજકર્તાઓને રદ કરવામાં આવેલા ચેકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી અને તેમના બેંક ખાતાઓને નોકરી પ્રદાતાઓ દ્વારા વેરિફાઇ કરવાની પણ જરૂર નથી તેમ ?...
નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ
નડિયાદમાં ગુરૂવારે સાંજના સુમારે મહાગુજરાત સર્કલ પાસે આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે બસ ડિવાઈડર ઉપર ધડાકે ભેર અથડાઈને ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘણા મુસાફરોને ?...
‘ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને…’, વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95 એ વિરોધ કર્યો હતો. ?...
મહાકાલ : ઉજ્જૈનમાં દારૂ પર પ્રતિબંધ, હવે કાલ ભૈરવને કેવી રીતે ચઢાવાશે દારૂનો ભોગ?
મધ્યપ્રદેશના નવી લિકર પોલિસી જાહેર થયા બાદ મંગળવારથી 19 શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. આ 19 શહેરોમાં મહાકાલ નગરી ઉજ્જૈન પણ સામેલ છે. સરકારની આ પોલિસીના કારણે શહેરીજનો ખુશ થયા છે, ...
બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશ...
ઊંઝામાં કડવા પાટીદારના કુળદેવી મા ઉમિયાનું ધામ, આદ્યશક્તિ સ્વરૂપે કરી હતી સૃષ્ટિની ઉત્પતિ
મહેસાણાના ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. માતા સીતાજી પૃથ્વીમાં સમાઈ ગયા ત્યારે લવ અને કુશની જવાબદારી ઉમિયા માતાજીને સોંપી હતી. લવના વંશજ લેઉવા અને કુશના વંશજો કડવા કહેવાયા તે કડવ...
શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ‘કડાકો’, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટ્યો
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 135 પોઈન્ટના ઘટાડા સાથે 76,160.09 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.26 ટકાના ઘટાડા સાથે 23,190.40 પર ખુલ્યો. સેન્સેક્સના 30 શેરોમ?...