ગુજરાત ચૂંટણી પરિણામ 2026 : શહેરોમાં ભાજપ મજબૂત, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો ઉલટફેર
ગુજરાતમાં યોજાયેલી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં રાજ્યના રાજકીય ચિત્રમાં સ્પષ્ટતા આવી છે. કુલ મળીને સત્તાધારી ભાજપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પો?...
ગણદેવી અને પાટડી નગરપાલિકામાં ભાજપનો વિજય ધ્વજ, તમામ બેઠકો પર કબજો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વધુ એક ઐતિહાસિક સફળતા નોંધાવી છે. ગણદેવી (નવસારી) અને પાટડી (સુરેન્દ્રનગર) નગરપાલિકાઓમાં ભાજપે તમામ બેઠકો જીતીને સંપૂ?...
અમરેલીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું, લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નાના લીલીયા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્?...
ગંગટોકમાં ફૂટબોલ રમતા નરેન્દ્ર મોદી, બંગાળ ચૂંટણી સાથે જોડાયો નવો રાજકીય સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યના 50મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ ઐતિહાસિક પ્રસંગે PM મોદી અનેક વિકાસ યોજન?...
પટિયાલામાં રેલવે ટ્રેક પાસે લો-ઇન્ટેન્સિટી બ્લાસ્ટ, અજ્ઞાત મૃતદેહ મળતા તપાસ તેજ
પંજાબના પટિયાલા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે શંભૂ-અંબાલા રેલવે ટ્રેક નજીક થયેલા શક્તિશાળી ધડાકાએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. રાત્રે અંદાજે 10 વાગ્યે માલગાડીઓ માટે અનામત ટ્રેક પા?...
ગુજરાત સ્થાનિક ચૂંટણી પરિણામ 2026: ધ્રાંગધ્રા, ડોલવણ અને ધાનેરામાં ભાજપનો દબદબો, અનેક નગરપાલિકા અને તાલુકા બેઠકો પર જીત
ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના પરિણામોમાં ભાજપે અનેક વિસ્તારોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ધ્રાંગધ્રા નગરપાલિકા, ધાનેરા નગરપાલિકા અને ડોલવણ તાલુકા પંચા?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : મતગણતરી શરૂ, મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી પરિણામોનો રોમાંચ
ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ આજે એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાન?...
AAP ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વિવાદમાં, ભરૂચમાં યુવકને લાફો મારવાનો વીડિયો વાયરલ
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. ભરૂચની એક કંપનીમાં થયેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ એક યુવક સાથે જાહેરમાં મારામ...
રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય
શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા પૂર્ણાહુતિ થઈ. રામ, ભરત અને હનુમાનજીની યાત્રા સમજાય તો રામાયણ સાર પ્રાપ્ત થાય તેમ મોરારિબાપુએ સમજાવ્યું. ગોહિલવાડના ...
8મો પગાર પંચ : 45 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે ખુશખબર
દેશના લગભગ 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 8th Pay Commissionએ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી...