શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને ત?...
આણંદમાં રાષ્ટ્રીય મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવી
ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે આણંદ અમૂલ ડેરી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ રેલી IRMA કેમ્પસ થી શરૂ થઇ 20 કિમી અંતર કાપી અમૂલ ડેરી ખાતે તેનુ સમાપન થયુ હતું. આ સાયકલ રેલી?...
શિયાળામાં ગોળ છે ગુણકારી, દરરોજ માત્ર એક ટૂકડો ખાવાથી સ્વાસ્થ્યને થશે ગજબ ફાયદા
શિયાળો આવતા સાથે જ બજારમાં દરેક જાતના લીલા શાકભાજી દેખાવા લાગે છે. આ સમયે ગજક અને મીઠાઈનો સ્વાદ પણ ગમે છે, પરંતુ તેની સાથે જ શિયાળામાં ખાંસી, શરદી અને બીજી ઘણી બીમારીઓ પરેશાન કરવા લાગે છે. આવી સ...
વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે આ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો હાઈ સ્પીડ રેલનો સંપૂર્ણ પ્લાન
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્?...
સંભલ હિંસા મામલે CM યોગી આકરા પાણીએ, ઉપદ્રવીઓ પાસેથી નુકસાન વસૂલાશે
યુપીમાં સંભલ હિંસાને લઈને સીએમ યોગી આકરા પાણીએ છે. તેમણે આદેશ આપી દીધો છે કે સંભલ હિંસામાં થયેલું નુકસાન ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 100થી પણ વધુ ઉપદ્રવી?...
અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવનાર અરજી કોર્ટે સ્વીકારી ! હિન્દુ સેનાએ ASI સર્વેની કરી માંગ
અજમેર શરીફ દરગાહને હિન્દુ મંદિર હોવાનું માનીને દાખલ કરાયેલી આ અરજી અને તેની કોર્ટમાં થયેલી સુનાવણી રાજસ્થાન સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની રહી છે. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વા?...
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં આતંકનો સફાયો કરવા NSG કમાન્ડોની તહેનાતી
જમ્મુમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓ અને હુમલાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) માટે કાયમી કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. એનએસજીના ત્રણથી ચાર કમ્પોનેન...
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે, આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમ...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ તાલુકાના અરજદારોના પ્રશ્નોની રૂબરૂ જ રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિ...
યાત્રાધામ ડાકોરમાંથી સામે આવી ધૃણાસ્પદ ઘટના
ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચરી બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા ડાકોર પોલીસ મથકે ફરિયાદ દાખલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડાકોરની પરિણીતા ઉપર વિધર્મી યુવકે આચર્ય?...