ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્ર?...
World Sleep Day : રાત્રે નસકોરાં અને ઊંઘમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા બની શકે જીવલેણ, નિષ્ણાતોએ આપી ચેતવણી
દર વર્ષે 13 માર્ચે વર્લ્ડ સ્લીપ ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઊંઘના મહત્વ અને ઊંઘ સંબંધિત બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આજકાલની ભાગદોડભરી જીવનશૈલી અને વધતા તણાવને કારણે ઊંઘની સમસ્ય...
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલા : કાબુલ અને કંધારમાં બોમ્બમારો, તાલિબાને આપી કડક ચેતવણી
રમજાન મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ગંભીર બન્યો છે. અફઘાનિસ્તાનના તાલિબાન પ્રશાસનનો આરોપ છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, પક્તિયા અને પક્તિકા સહ...
ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...
પીએમ-કિસાનની 22મી કિસ્ત આજે જમા થશે : 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
દેશભરના કરોડો ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (13 માર્ચ) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાની 22મી કિસ્ત જારી કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને મળતી નાણાકીય સહ?...
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચ?...
દુબઈમાં ડ્રોન ધડાકો : બુર્જ ખલીફા નજીક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં આગ, કોઈ જાનહાનિ નહીં
દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની નજીક આવેલા ડાઉનટાઉન વિસ્તારમાં ડ્રોન વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર દુબઈ અને સંયુક્ત આરબ અમીરાતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ ...
‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ
બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન ?...
LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી
લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક ?...
લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા પર વિશ્વાસ યથાવત, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો
સંસદના તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ઓમ બિરલા પોતાના પદ પર યથાવત રહ્યા છે. તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે લોકસભામાં બે દિવસ સુધી ચર્ચ...