સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અને સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ગૌશાળા ચાલતી હોવાની ચર્ચાઓ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ખુલાસો કરવામાં આવ્યો
સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અફવા અંગે ખુલાસો અપાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ ધર્મના તમામ બિંદુઓની રક્ષા કરવા માટે કટ...
વ્યારાના ચીખલવાવ ગામે યોજાનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરુદ્ધમાં કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધ માં તાપી જિલ્લાની દેવ બીરસા સેના મેદાને આદિવાસી સંસ્કૃતિ ને નષ્ટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ.. આગામી 18, 19 અને 20 નવેમ્બરે યોજાનાર ખ્રિસ્તી ધર્મના સંમેલન નો વિરોધ... ક?...
કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર, જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ યથાવત્
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની આ અથડામણ તીવ્રતાપૂર્વક ચાલી રહી છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર સ્થિત માડ જંગલમાં સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે. આ ક...
આતંકવાદીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી: PM મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર કાર્યક્રમ દરમિયાન ભારતની બેરોહમીથી બદલાયેલી રણનિતિ અને આતંકવાદ સામેના આક્રમક વલણની ચર્ચા કરી હતી. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના સ્પષ્ટ સંદેશો આપ્યો ?...
થરાદના રસ્તાઓ ઉપર દર્દી વગરની દોડતી ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલેશો ! ઇમરજન્સી સાયરનના કારણે વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
આરોગ્યની વાત આવે એટલે ઈમરજન્સી શબ્દ પણ આવતો જ હોય છે ત્યારે કોઈ પણ પ્રજાજન અને કોઈપણ દુઃખ રોગ કે દર્દ થાય ત્યારે ઈમરજન્સી સેવા હોવી ખૂબ જરૂરી છે ત્યારે તે ઈમરજન્સી સેવાનું નામ એમ્બ્યુલન્સ રા...
ISRO અને Spacex વચ્ચે થઈ મોટી ડીલ, GSAT-20ને લોન્ચ કરશે એલન મસ્કની કંપની
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને એલન મસ્કની કંપની સ્પેસએક્સ (Spacex) વચ્ચે એક મોટી ડીલ થઈ છે. જે હેઠળ સ્પેસએક્સ આગામી અઠવાડિયાની શરૂઆતમાં ફાલ્કન 9 રોકેટથી ભારતના સૌથી એડવાન્સ્ડ કોમ્યુન?...
લોક ચાહના હોય તો “ભાઈ” જેવી , ભાવનગર ગ્રામ્યના સ્નેહ મિલન સમયે વીજ પુરવઠો ખોરવાયો છતાંય લોકો શાંતિથી બેઠા રહ્યા
ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નુતન વર્ષમાં ભાવનગર ગ્રામ્યનો સ્નેહ મિલન યોજાયો જેમાં બોહાળી સંખ્યા લોકો આવ્યા હતા , કાર્યક્રમ વચ્ચે બે મિનિટ માટે વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાંય લોકો શા...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની ?...
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, શુક્રવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા ?...
કઠલાલ તાલુકાના ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું.
ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ તાલુકાના ફાગવેલ ગામ ખાતે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. જેમાં આ મંદિર ખાતે દેવ દિવાળી ના અવસરે મેળો યોજાયો હતો. આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવ્યા હતા. ત્ય...