રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. – મોરારિબાપુ
કચ્છમાં નારાયણ સરોવર કોટેશ્વરમાં રામકથા 'માનસ કોટેશ્વર' ગાન કરતાં મોરારિબાપુએ પતંજલિનાં સ્મરણ સાથે કહ્યું કે, રાગ, દ્વેષ, અસ્મિતા, અવિદ્યા અને અભિનિવેશ નથી, ત્યાં ઈશ્વર છે. રામકથા 'માનસ કોટ?...
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન
કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ કોટેશ્વર' ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો ?...
ખેડાની ૫ પાલિકાની ચૂંટણી સંપન્ન : ૧૩૬ બેઠકોના ઉમેદવારોનું ભાવિ સીલ
ખેડા જિલ્લામાં રવિવારે ૫ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના ૫૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ-૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સા...
શેર બજારમાં ભૂકંપ યથાવત, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, જાણો કેટલાં અંકે તૂટ્યાં
આજે સોમવારે સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં હલચલ જોવા મળી છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 75,500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 22,500 ની નીચે પહોંચી ગયો છે. આ ઘટાડા સાથે બજા?...
ગૂગલ મેસેજીસમાં નવું ફિચર, યુઝર્સ WhatsApp વગર જ કરી શકશે વિડીયો કોલ, જાણો કેવી રીતે
ગૂગલ મેસેજીસ ટૂંક સમયમાં એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ સીધા જ એપથી વોટ્સએપ વિડીયો કોલ શરૂ કરી શકશે. આ નવા એકીકરણનો ઉદ્દેશ્ય વાતચીતને સરળ બનાવવાનો છે. જેથી વપરાશકર્તાઓને...
અમેરિકામાં હવે ટ્રાન્સજેન્ડર સૈન્યમાં ભરતી નહીં થઈ શકે, US આર્મીએ તાત્કાલિક અસરથી રોક લગાવી
અમેરિકામાં ટ્રાન્સજેન્ડર હવે સેનામાં જોડાઈ શકશે નહીં. અમેરિકાની આર્મીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. આ ઉપરાંત સૈનિકોને જેન્ડર ચેન્જ કરવાની મંજૂરી આપવામા?...
CM ભૂપેન્દ્ર પટેલે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (ગાંધીનગર ખાતે “23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ-2025″નો શુભારંભ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. “કેસ્ટરઃ પાવરીંગ સસ્ટેનેબલ સોલ્ય?...
CM યોગી આદિત્યનાથ પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, ભગવાનના આશીર્વાદ લીધા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શિવની આરાધના કરી અને મહાકુંભ 2025 સહિત રાજ્યના વિકાસ માટે આશીર્વાદ ...
ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે પહેલી મેચ
ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે T20 અને ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ, હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી કરી રહી છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન યોજાશે, જેમાં ભારત ?...
ભગવાન શિવ કોની તપસ્યામાં રહે છે લીન ? કોણ છે મહાદેવના આરાધ્ય ?
ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. ભગવાને દેવાના દેવ કહેવામાં આવે છે.જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થા?...