શિવાનંદ આશ્રમમાં 10 દિવસની શિબિર, જગતગુરુ શંકરાચાર્યના યજમાનપદે મહોત્સવનું આયોજન
શિવાનંદ આશ્રમમાં આયોજિત વિશિષ્ટ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની શ્રેણી વિશે છે, જે 1લી મે - ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થઇ છે. અહીં આ કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા આપવામાં આવે છે: ધ્યા?...
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભ...
જો તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો, હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી ના કરતા
ભારતીય રેલવેએ 1 મે, 2025 થી નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો ખાસ કરીને વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને અસર કરશે. નવા નિયમો હેઠળ, વેઇટિંગ ટિકિટ ધરાવતા રેલવે મુસાફરોને હવે સ્લીપર અથવા એસી કોચ?...
તંબાડી ગામે પંચમુખી હનુમાનજીનું મંદિર, 300 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હતા બજરંગબલી
ભગવાન શ્રી રામનું નામ લેવાય એટલે બજરંગ બલીને પણ યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં વિવિધ સ્વરૂપે પૂજાતા બજરંગબલીનું પંચમુખી સ્વરૂપ સૌથી શ્ર?...
અશોક શિલાલેખના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
બીજી સદીમાં લખાયેલા જૂનાગઢ સ્થિત રુદ્રદમનના શિલાલેખમાં ઐતિહાસિક ઘટના તરીકે ઉલ્લેખ જોવા મળે છે. જેને કેટલાક વિદ્વાનો સમ્રાટ અશોકના “પ્રિયાદર્શી” ઉપનામ સાથે જોડે છે. આ લખાણ અરામાઇક ભાષામાં...
કપડવંજ પોલીસે લગ્ન કરાવી આપવાના બહાને છેતરપીંડી કરતી ગેંગ ઝડપી
કપડવંજ તાલુકાના સાલોડ ગામના 57 વર્ષીય વિધવાને પુત્રના લગ્ન કરાવી આપવાના બહાને છેતરપીંડીં કરી રૂ ૧.૩૫ લાખ લઈ ભાગી જનાર ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી. બનાવની વિગત જ?...
પાટણમાં ત્રીજું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર શરૂ: જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના હસ્તે લોકાર્પણ
પ્રધાનમંત્રી જન ઔષધી યોજના અંતર્ગત પાટણ જિલ્લાના નાગરિકોને હવે વધુ એક સ્થળે સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થશે. આજરોજ પાટણના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભવ...
કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઈતિહાસ
કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લિગો પૈકીનું એક શ્રી કેદારનાથ મંદિર પ્રખ્યાત છે. હિમાલય ક્ષેત્રમાં આવેલું કેદાર...
યુપીએસસી 2024: પાટણ જિલ્લાના બે હોનહાર વિદ્યાર્થીઓનું સન્માન
પાટણ જિલ્લાનું ગૌરવ વધારતી એક વિશેષ પ્રસંગે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) 2024 ની પરીક્ષામાં સફળતા મેળવનાર પાટણના બે વિદ્યાર્થીઓ, વિપુલ ચૌધરી અને અંકિત વાણિયાનો જિલ્લા વિકાસ અધિકારી...
પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ તમ...