ખેડા જિલ્લાના શિવધામ શંકરાચાર્ય નગરમાં માતા મહાદેવી ત્રિપુરાસુંદરી દેવી અને ભદ્રકાળી માતાની થયેલી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા
સમગ્ર ખેડા જિલ્લામાં શિવધામ તરીકે સુપ્રસિદ્ધ ખેડા પાસેના સંધાણા ગામ નજીકના શંકરાચાર્ય નગર ખાતે નવનિર્મિત થયેલ અતિ ભવ્ય મંદિરમાં માતા મહાદેવી ત્રિપુરાસુંદરી અને માતા મહાદેવી ભદ્રકાળીની ...
ભારત ગૂગલ સાથે મળીને AI પર કરશે કામ, ફ્રાન્સમાં PM મોદી અને સુંદર પિચાઈ વચ્ચે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાન્સ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનિલ મેક્રૉન સાથે ભોજન લીધું હતું. વડાપ્રધાન મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં AI (આર્ટિફિશ...
દીપિકા પાદુકોણે કહ્યું, આ વિષયથી લાગતો હતો ખૂબ જ ડર, સ્ટ્રેસ ઓછો કરવાની આપી ટિપ્સ
દીપિકા પાદુકોણે ‘પરીક્ષા પે ચર્ચા’માં વિદ્યાર્થીઓ સાથે માનસિક સ્વાસ્થ્ય અને પરીક્ષાની તૈયારી પર ચર્ચા કરી બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી દીપિકા પાદુકોણ, જે માતૃત્વનો આનંદ માણી રહી છે, તાજ...
નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું બદલશે
સરકારે નવા આવકવેરા બિલ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જે ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલ ટેક્સ કાયદાની ભાષાને સરળ બનાવવા અને તેની પ્રક્રિયાઓને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સ...
વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ ફ્રાન્સની મુલાકાતે છે, ગઈ કાલે મંગળવારે ફ્રાન્સની પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી USAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને (PM Modi meets J D Vance) મળ્યા હતાં. આ દરમિયાન જ...
અમેરિકાથી પરત મોકલવામાં આવેલા ગુજરાતીઓને લઈ મુખ્ય પ્રધાને આપ્યું મોટું નિવેદન
અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીયો તાજેતરમાં સ્વદેશ પરત ફર્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ હતા. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક ?...
ભારતના 2 રાજ્યોનું ભૂગર્ભ જળ પીવાલાયક જ નહીં, અંગો નિષ્ક્રિય કે કેન્સર જેવી બીમારીનું જોખમ
હરિયાણા અને પંજાબના ભૂગર્ભ જળને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે, રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી. તેમાં મર્યાદિત સીમાથી વધારે મ?...
અયોધ્યામાં ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય, રામલલાની શ્રૃંગાર આરતીના સમયમાં ફેરફાર
UPના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આ કારણે, એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો સમય બદલવામાં આવ્યો છે. હવે રામલલાની શ્રૃંગાર આરતી સવારે 6 વાગ્યાને બદલે એક ક?...
મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી
દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સા?...
16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર, અમિત શાહ-જેપી નડ્ડાએ લીધો મોટો નિર્ણય
રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે...