નાલંદામાં રામકથા ‘માનસ નવજીવન’ અને રામકથા ‘માનસ અપરાધ’ વ્યાસપીઠને અર્પણ
બિહારમાં નાલંદામાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ નવજીવન' અને રામકથા 'માનસ અપરાધ' વ્યાસપીઠને અર્પણ થઈ છે. નીતિન વડગામા સંપાદિત પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. મોરારિબા?...
અમદાવાદમાં બિરાજમાન મા ભદ્રકાળી, રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું મંદિરનું નિર્માણ
અમદાવાદ શહેરના નગરદેવી તરીકે પ્રચલિત ભદ્રકાળી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓની મંદિર અને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આજે દેવદર્શનમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરીશુ અને જાણીશુ વાઘ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન – ચીફ એર માર્શલ નગેશ કપૂર
એર માર્શલ નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વે?...
ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી
કેન્દ્ર સરકારે ખેડૂતોને ભેટ આપતાં મહત્ત્વના ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં ખરીફ પાકના ટેકાના ભાવોમાં વૃદ્ધિની સાથે લોનના વ્યાજદરમાં સબસિડીની રાહતો આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હત...
કપડવંજમાં “સાંસદ પ્રીમિયર લીગ” નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદૃધાટન
ખેલ મહાકુંભ થકી યુવાઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી દેશનું ગૌરવ વધાર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી યુવા પેઢીમાં ખેલદિલી, ટીમ વર્ક,રાષ્ટ્રભાવના કેળવાય અ?...
સંસ્કારોની ભાષા, જ્ઞાન વિજ્ઞાનની ભાષા અને અસ્તિત્વની ભાષા સંસ્કૃત છે- હિમાન્જય પાલીવાલ
કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાબોધન વર્ગમાં સહભાગી થનારા સમસ્ત નાગરિકોને સંસ્કૃત ભાષાના મહત્વ જણાવતા કહ્યું કે સંસ્ક?...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...
આધારકાર્ડ અને UPI બાદ સરકાર ડિજિટલ આઇડી લાવવાની તૈયારીમાં, જાણો શું થશે ફાયદો
ભારત સરકાર હવે "ડિજિટલ એડ્રેસ આયડેન્ટિટી (Digital Address Identity)" સિસ્ટમ પર કામ કરી રહી છે, જે દેશમાં સરનામા માટે એક યુનિક ડિજિટલ ઓળખપત્ર (જેમ કે આધાર વ્યક્તિ માટે છે) સ્થાપિત કરવાનો પ્રયાસ છે. આ નવી પહેલને ?...
વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસ?...
શું છે આ! ટેક્સ પેયર્સ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યું ખાસ એલાન, જાણીને થશે રાહત
કેન્દ્ર સરકારે કરદાતાઓને એક મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. અગાઉ, છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 હતી તેને લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 ...