બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી...
સ્વીડન તરફથી પીએમ નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન : ‘રોયલ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર’થી નવાજાયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વીડન યાત્રા ભારતીય કૂટનીતિ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. સ્વીડન સરકારે પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત શાહી સન્માન ‘Royal Order of Polar Star, Commander Grand Cross’ થી...
અમેરિકા-ઈરાન તણાવથી ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 430 પોઈન્ટ તૂટી ગયો, રૂપિયો ઓલ-ટાઇમ લો પર
વૈશ્વિક સ્તરે વધતા તણાવના માહોલ વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં નકારાત્મક શરૂઆત જોવા મળી છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છ...
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના...
ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન
ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કર...
NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી : NTA પેનલની શિક્ષિકા મનીષા મંડહરે ઝડપાઈ, CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં તપાસ તેજ બનતી જાય છે. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પુણેની રહેવાસી અને વરિષ્ઠ બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેને...
₹182 કરોડના ‘કેપ્ટાગોન’ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત : NCBના ઓપરેશન રિસ્પિલમાં મોટી સફળતા, અમિત શાહની જાહેરાત
દેશને નશા મુક્ત બનાવવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી સફળતાની જાહેરાત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયે?...
PM મોદીના પ્રવાસ દરમિયાન ભારતને મળ્યું સાંસ્કૃતિક ગૌરવ : 300 વર્ષ બાદ ભારતને પરત મળ્યા ચોલ યુગના તામ્રપત્રો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસ દરમિયાન ભારતને તેની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નેધરલેન્ડ્સ સરકારે ચોલ રાજવંશ સાથે સંબંધિત ઐતિહાસિક તામ્રપત?...
અમદાવાદ SG હાઈવે પર ટ્રાફિક-સુરક્ષા મુદ્દે અમિત શાહની મેગા બેઠક, અધિકારીઓને કડક નિર્દેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના એસ.જી. હાઈવેના આધુનિકરણ અને શહેરની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. શહેરમાં દિવસેને દિવસે વ?...
આસનસોલ-દુર્ગાપુરમાં લાઉડસ્પીકર મુદ્દે હિંસા : પોલીસ ચોકી પર પથ્થરમારો, હિંસા બાદ લાઠીચાર્જ-ટિયર ગેસ છોડવો પડ્યો
પશ્ચિમ બંગાળના આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 15 મે 2026ની રાત્રે અચાનક હિંસા ફાટી નીકળી હતી. લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાન ?...