માઘ પૂર્ણિમાના સ્નાન પહેલા હોસ્પિટલ એલર્ટ પર, રિવર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા
મહાકુંભમાં માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં આવી રહેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને યોગી સરકારે મોટાપાયે તૈયાર કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દે?...
શેરબજારના ઘટાડા પર કોઈ જ બ્રેક નહીં, નુકસાન સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી
શેર બજારમાં ગાબડું અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવારે ભારે ઘટાડા બાદ, આજે એટલે કે બુધવારે પણ સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૮૮ પર ખુલ્યો. જ્ય...
ભારતનો AI યુગ, AI માં ઈન્ડિયાની મોટી છલાંગ, મોદી સરકારની નીતિઓ ભવિષ્યને બદલી રહી છે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની પાછળ વડા પ્રધાન મોદીની દૂરંદેશી નીતિઓ છે. પહેલીવાર સરકાર સીધા જ AI ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે. જે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અ...
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- ‘EVM માંથી ડેટા હટાવતા નહી’
મતગણતરી પૂર્ણ થયાં બાદ ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (EVM)નો ડેટા સુરક્ષિત રાખવાવાળી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી તેમના દ્વારા કહેવામાં ન આવે ત્યાં ...
IPL 2025માં લાગુ થશે ICCનો આ નિયમ, સાથે શેડ્યૂલ પર આવી મોટી અપડેટ
IPL 2025ની 18મી સિઝન 23 માર્ચથી શરૂ થવાની છે. અત્યાર સુધીમાં તેનો આખો શેડ્યૂલ જાહેર થવા જઇ રહ્યો છે, અને ક્રિકેટ ચાહકો આનો ખૂબ રાહ જોઈ રહ્યા છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI આગામી અઠવાડિયામાં IPLના સંપૂર?...
ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા પરિવારજનો સુવર્ણ જ્યંતી મહોત્સવમાં જોડાયા
ભારત વિકાસ પરિષદ ગુજરાત ના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગ સાયન્સીટી, વિજ્ઞાન ભવન, અમદાવાદ ખાતે યોજાયો. સુવર્ણ જયંતિ કાર્યક્રમ ના દીપ પ્રાગટ્ય ભુપેન્દ્રભાઈ પટેલ( ગુજરાત મુખ્ય મંત્રી ) મેયર પ્ર?...
મહાકુંભમાં 45 કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન, ભીડનો આવો ડ્રોન નજારો નહીં જોયો હોય, DIG ઓન ગ્રાઉન્ડ
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય ...
શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) ૨૮મી batchનો પદવીદાન સમારોહ યોજાયો
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંત?...
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ફેબ્રુઆરી 2025ના રોજ પેરિસમાં યોજાયેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે AI દ્વારા આપણા જીવનમાં લાવવામાં આવતા સકારાત્મક ફેરફાર?...
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- ‘વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ’
ઇન્ડિયા એનર્જી વીક 2025ના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ઊર્જા સુરક્ષા અને વિશ્વ અર્થતંત્રમાં દેશની ઉર્જા મહત્વાકાંક્ષાને રેખાંકિત કરી. https://twitter.com/narendramodi/status/1889180196663...