ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન બનાવ્યા તો 25 ટકા ટેરિફ: એપલને ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ...
ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની ?...
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે પાંચ બેનિફિટ, હજારો ડોલરનો ફાયદો
કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા ગયા હોય સરકાર દ્વારા ઘણા ફાયદા અને બેનિફિટ્સ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મદદ કરે છે. જો તમે પણ કેનેડા જવા માંગતા હોવ તો આ લાભ?...
અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી, જાણો ક્યાં બની મૂર્તિઓ અને કોણ-કોણ થશે સામેલ
અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરૂં થઈ જશે અને 3 જૂનથી શરૂ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ?...
મેટરનિટી લીવ એ મહિલાઓનો અધિકાર, કોઈ પણ કંપની ઈનકાર ન કરી શકે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ મુદ્દે મહિલાઓ માટે મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, મેટરનિટી લીવ પ્રત્યેક મહિલાનો મહિલાના પ્રસૂતિ લાભો અને પ્રજનન અધિકારોનો મહત્વનો ભાગ છે. જે તેનો મૂળભૂત ?...
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમ?...
હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપી શકે, ટ્રમ્પ સરકારે મૂક્યો પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે મતભેદ (Trump-Harvard Tension) સતત વધી રહ્યા છે. અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીને મળતું ફંડ રોકી દીધું હતું, હવે ટ્રમ્પ...
ભારતના સુરક્ષા સલાહકારને મળે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો ,જાણો તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે
અજિત ડોભાલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે માત્ર મહત્વપૂર્ણ અત્યંત પ્રભાવશાળી પણ છે. તેમની જીવનયાત્રા અને કારકિર્દી દેશની સુરક્ષા અને રણનીતિ માટે ખૂબ જ નિર્ણાયક રહી છે. ચાલો, તમ?...
‘અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..’ ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત
વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જયશંકરે કહ્યું કે, ભારતને પાર્ટનર એટ...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન કાયદાને પડકારતી 100થી વધુ અરજીઓ પર સતત ત્રીજા દિવસે સુનાવણી ચાલી હતી. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈ અને એ. જી. મસીહની બેંચ દ્વારા સુનાવણી વખતે કેન્દ્ર સરકાર તરફથી સોલ?...