ગલ્ફ કટોકટીનો પ્રભાવ : PM મોદીની સંયમની અપીલ વચ્ચે દિલ્હીમાં IGoM બેઠક
મધ્ય પૂર્વમાં વધી રહેલી ગલ્ફ કટોકટી અને વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વધુ જટિલ બની રહી છે. આ સંકટની અસર હવે ભારતમાં પણ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ...
શુભેન્દુ અધિકારીના PA હત્યા કેસમાં મોટો ખુલાસો : STFએ બિહાર-યૂપીમાંથી 3 આરોપીઓ પકડી પાડ્યા
પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળ STF (Special Task Force)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાં સંયુક્ત ઓપ?...
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ : 11 તીર્થસ્થળોના પાણીથી શિખરનો ‘કુંભાભિષેક’ કરવામાં આવ્યો
બરાબર 75 વર્ષ પહેલાં, 11 મેના દિવસે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો હતો. 2026માં આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે “સોમનાથ અમૃત પર્વ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અ?...
PM મોદી ને ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’થી સન્માનિત કરાશે : અમદાવાદમાં બનેલો 160 ગ્રામ સોનાનો ભવ્ય એવોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદારધામ દ્વારા પ્રતિષ્ઠિત ‘સરદાર ગૌરવ રત્ન એવોર્ડ’ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવોર્ડ દેશના વિકાસ અને સમાજના ઉત્થાનમાં તેમના વિશિષ્ટ યોગદાનને માન?...
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 : AI અને ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાત બન્યું અગ્રણી રાજ્ય
આજે 11 મે, 2026ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે ગુજરાત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે. મુ?...
જામનગરમાં PM મોદીની ભવ્ય એન્ટ્રી : લાલ બંગલો સર્કલ ખાતે જનસભા, આજે સોમનાથમાં ‘અમૃત પર્વ’ ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગત રાતે જામનગર પધાર્યા હતા, જ્યાં શહેરવાસીઓએ તેમનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને વધાવવા માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા...
મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’નો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દક્ષિણ ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કંડારી ખાતે થયો હતો. આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ સંઘ કાર્યનો વિસ્તા?...
કચ્છના બન્નીમાં ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટને લીલી ઝંડી, જુલાઈ-ઓગસ્ટમાં આવશે પ્રથમ 4 ચિત્તા
કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તાના પુનર્વસવાટ માટે ચાલી રહેલા લાંબા સમયના પ્રયાસોને હવે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવ...
યુપી રાજકારણમાં ગરમાવો : યોગી સરકારના કેબિનેટ વિસ્તરણની અટકળો, લખનઉમાં હલચલ તેજ
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ફરી ગરમાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ યોગી આદિત્યનાથની સરકારમાં આવતીકાલે સાંજે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે. આ શક્યતાને લઈને લખનઉમાં ?...