ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી, હેડ કોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ?...
શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ વિદેશ સચિવ ?...
પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત...
પહેલગામ હુમલા પછી પીએમ મોદી પહેલીવાર જનતા વચ્ચે જશે, કોઈ સમારોહ નહીં થાય, તેઓ માળા અને ફૂલોથી પણ દૂર રહેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM modi) બિહાર(Bihar)ના મધુબની જિલ્લાની મુલાકાતે છે. અહીં તેઓ 3,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. પંચાયતી રાજ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમ માટે ભવ્ય તૈયારીઓ કરવા?...
નવસારીમાં પહેલગામની ઘટનાને લઈને લોકોએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ રોષ ઠાલવ્યો
પહેલગામ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી છે તો બીજી તરફ રોષ પણ છે. આ હુમલાખોર આતંકવાદીઓને પકડીને મોતને ઘાટ ઉતારવા માટે દેશવાસીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નવસારીમ?...
શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સે ફરી 80000 પોઈન્ટને પાર, જાણો નિફ્ટીના હાલ
આજે એટલે કે 23 એપ્રિલે શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ બજારને વેગ આપ્યો. સેન્સેક્સ-નિફ્ટી સતત સાતમા દિવસે વધારા સાથે બંધ થયા છે. ?...
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાનો વિરોધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
હવેથી આ પ્રોડક્ટસ પર પણ TCS વસૂલવામાં આવશે, જુઓ CBDTએ જાહેર કરેલી લિસ્ટ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ લક્ઝરી પ્રોડક્ટ્સ પર 1 % TCS વસૂલવા માટેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. એટલે કે હવે લક્ઝરી પ્રોડક્ટ્સ ખરીદવી હોય તો તેમાં વધારે પૈસા ચૂકવવા પડશે. સીબીડી?...
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે, ?...
પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તે...