આવી રહ્યું છે ભારતનું AI મોડલ, જે આપશે ChatGPT, DeepSeekને ટક્કર, સરકારનું એલાન
ભારત પણ AI ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સંકેતો આપ્યા છે. વાસ્તવમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારત પોતાનું જનરેટિવ AI મોડલ બનાવી રહ્યું છે. ખા...
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક બજેટ
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટેનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે, કારણ કે 2024માં લોકસભા ચૂંટણી હોવાના કારણે જુલાઈમાં ન?...
બજેટના એક દિવસ અગાઉ ઝૂમી ઉઠ્યું શેર બજાર, સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં, ખુલતા જ રોકેટની જેમ ભાગ્યા આ 10 શેર
દેશનું સામાન્ય બજેટ (યુનિયન બજેટ 2025) આવતીકાલે આવવાનું છે અને તેના એક દિવસ પહેલા શેરબજારમાં હરિયાળી જોવા મળી છે. શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યો અને ?...
CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ
બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ ...
તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય
હિન્દૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે. તુલસીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તુલસી અનેક બીમારીનો ઈલાજ છે. તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાઇરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે. તુલસીના પાન સ્?...
FD ને લઈને નિયમોમાં ફેરફાર કર્યા RBI એ, અત્યારે જ જાણી લો ફટાફટ
આપણે ત્યાં મોટાભાગના લોકો પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, પોસ્ટ ઓફિસ સહિત વિવિધ જગ્યાઓ પર રોકાણ કરે છે. પરંતુ આ બધામાં મોટાભાગના લોકો ફિક્સ?...
ભાલેજમાંથી વધુ એક વખત ગૌવંશની કતલ, અવેધ કતલખાનુ,પાંચ શખ્સો ઝડપાયા
આણંદ: તા.૨૮ ના રોઝ આણંદ એલસીબી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન એક ગુપ્ત બાતમી મળેલ કે, ભાલેજ ગામના નાના ઠાકોરવાડા ખાતે રહેતો જાવેદમીયા ઉર્ફે ખેખલી હબીબમીયા ઠાકોરના ઘરની પાછળના ભાગે કેટલાક શખ્સો...
નર્મદા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ને ગુરૂવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથ?...
DeepSeekની લોકપ્રિયતા બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી, ભારત કરવા જઈ રહ્યું છે પોતાનું Generative AI Models
ચીનનું DeepSeek હોય કે અમેરિકાનું ChatGPT આજકાલ દરેક જગ્યાએ Generative AI ની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, ભારતીય જનરેટિવ AI લાવવાની વાત સામે આવી છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે Generative AI વિશે મહત્વપૂર્ણ માહિતી ?...
કોણ છે આ શીતલ દેવી, જેની મહેનત જોઈ આનંદ મહિન્દ્રાએ ભેટમાં આપી કાર
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતે આપેલા વચન મુજબ, પેરા-આર્ચર શીતલ દેવીને ભારતની શ્રેષ્ઠ SUV મહિન્દ્રા સ્કોર્પિયો N ભેટમાં આપી. આનંદ મહિન્દ્રા શીતલ દેવીની હિંમત અને પ્રતિભાની ખૂબ ...