સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભા...
બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ
બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન, ભોજન અને ભાગવત કથાનો લાભ મળી ગયો. અહીંયા મંદિરમાં પુનઃ પ્રાણ પ્ર?...
સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દ...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠનો ત્રીજો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
નડિયાદ શહેરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત ની કૃપા અને વર્તમાન મહંત પૂજ્ય રામદાસજી મહારાજના નેતૃત્વ અને સંત શ્રી સત્યદાસજી મહારાજની સીધી દેખરેખ હેઠળ શ્રી સંતરામ ત...
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી રામેશ્?...
દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો....
ભારતની વૈશ્વિક આર્થિક મહાસત્તાની બનવાની દિશામાં આગેકૂચ, 10 વર્ષમાં GDP બમણો થઈને આટલા ટ્રિલિયન ડૉલર થયો
એક ઐતિહાસિક આર્થિક સિદ્ધિમાં, ભારત 2025 સુધીમાં તેના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ને 2015 માં $2.1 ટ્રિલિયનથી બમણું કરીને $4.3 ટ્રિલિયન (રૂ. 369.80 લાખ કરોડથી વધુ) કરવા માટે તૈયાર છે. આમાં 105% નો વધારો થયો છે. વિશ્વના ?...
હવેથી ઓનલાઇન શોપિંગ પર આપવા પડશે એક્સ્ટ્રા રૂ. 49, કયા ગ્રાહકોને થશે સીધી અસર?
જે જે લોકો ઓનલાઇન શોપિંગ કરે છે તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવેથી એમેઝોનમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકોએ 49 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ ફી તેવા લોકો પાસેથી લેવામાં આવશે જ...
ગુવાહાટીને BCCI તરફથી મળી મોટી ભેટ, પહેલીવાર થશે આ મેચનું આયોજન, જાણો
મુંબઈમાં યોજાયેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ભારતીય ક્રિકેટને લઈને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જેમાંથી એક ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ વિશે પણ છે. ગુવાહાટીને પહેલીવાર ટેસ?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો : બપોરે કરફ્યુ જેવી સ્થિતિ
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે આજે પારો એકાએક ઊંચકાયો છે,માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. નોંધનીય છે કે, આજે ૨૨ માર્ચ એટલે ક?...