બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળના લોકોને સાષ્ટાંગ પ્રણામ કર્યું
પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મા...
રાજકોટમાં બંગાળ જીતની ઉજવણી : MLA રમેશ ટીલાળાએ બંગાળી ગીત પર કર્યો ડાન્સ
પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયની ઉજવણીના પડઘા હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યા છે. રાજકોટમાં વસતા બંગાળી મૂળના લોકો અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને આ જીતને ઉત્સાહભેર ઉજવી હતી. આ કાર્...
સુરત પોલીસનું માનવતાભર્યું અભિયાન : 4 મહિનામાં 696 મિસિંગ લોકોનો પતો લગાવી પરિવાર સાથે મિલન
ગુજરાતના સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખું અને માનવતાભર્યું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત માત્ર ચાર મહિનામાં 257 બાળકો સહિત કુલ 696 લાપતા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુન...
ભાવુક ક્ષણ : PM મોદીએ 98 વર્ષીય ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મખનલાલ સરકારને નમન કરી લીધા આશીર્વાદ
એક કાર્યક્રમ દરમિયાન દેશને સ્પર્શી જાય તેવી ભાવુક ક્ષણ સામે આવી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 98 વર્ષીય વરિષ્ઠ કાર્યકર મખનલાલ સરકારને મંચ પર જઈ નમન કરીને તેમના આશીર્વાદ લીધા. આ દૃશ્યે ત્ય...
પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમ?...
ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ
ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ?...
પંજાબ રાજકારણમાં હલચલ : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, 5 સ્થળોએ તપાસ ચાલુ
પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સવારના આશરે 7:25 વાગ્યે દરો...
શુભેન્દુ અધિકારીની રાજકીય સફર : નંદીગ્રામથી લઈને બંગાળના નવા મુખ્યમંત્રી સુધીનો સફર
2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા દળે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસં...
ગુજરાત બન્યું યાયાવર પક્ષીઓનું સ્વર્ગ : 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન
ગુજરાત તેની અનુકૂળ આબોહવા, સુરક્ષિત પર્યાવરણ અને વિશાળ જળાશયો કારણે હવે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઇટ્સ, નડાબેટ અને કચ?...