મોદી કેબિનેટની બેઠકમાં આજે લેવાયા બે મોટા નિર્ણય, કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
મોદી કેબિનેટની બેઠકમાં આજે બે મોટા નિર્ણયો પર મહોર લાગી છે. આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયો અંગે જાણકારી આપી છે. આમાંથી એક નિર્ણય ખેડૂતોની રાહત માટે છે. જ્યારે બીજા નિર્ણયની અ...
નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની હેટ્રીક * ૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો * ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો * ૨૦૨૫માં "આનર્તપુરથી એકતાન...
નડિયાદ: પોલીસ મથક સામેની ૧૩ દુકાનો તોડવાની કામગીરી શરૂ, દુકાનદારોમાં દોડધામ
નડિયાદ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ટાઉન પોલીસ મથકની સાથે આવેલી 13 દુકાનોને નોટી પડાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારીની સુચના બાદ મહાનગર?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના ઉત્તરસંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયો
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની આગેવાનીમાં નડિયાદ મહાનગરપાલિકા વિસ્તા?...
વાલોડમાં સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન માંથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ..
આ જમીનમાં સુરત શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવી રહ્યો હતો... સરકાર દ્વારા ભૂમિ દાન પેટે આપેલ જમીન ફક્ત ને ફક્ત જમીન ખેડીને જીવન જીવવા માટે આપવામાં આવે છે, આ જમીન કોઈને તમે વેચી ?...
ટ્રમ્પના એલાન બાદ H-1B વિઝા હોલ્ડર મુશ્કેલીમાં! ખતમ થઇ રહ્યાં છે લોકોના સપના
અમેરિકામાં દર વર્ષે 85 હજાર લોકોને H-1B વિઝા આપવામાં આવે છે. અમેરિકન કંપનીઓ આ વિઝા દ્વારા કુશળ કામદારોને નોકરી પર રાખે છે. H-1B વિઝા મેળવવામાં ભારતીયો સૌથી આગળ છે. પણ H-1B વિઝા ધારકોને ગ્રીન કાર્ડ માટે ...
ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, ભારત અને ચીન વચ્ચે સંમતિ
દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને ચીને 2020થી બંધ કરાયેલી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ચીનના વિદેશ મંત્રી વા...
ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં અકસ્માત પર શું કહ્યું? નિવેદન બહાર આવ્યું છે
ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે સવારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે X પર લખ્યું, ‘મહાકુંભમાં થયેલા દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમા...
‘મહાકુંભની ઘટનાથી ખૂબ જ દુઃખી છું,….’, ભાગદોડની ઘટના બાદ PM મોદીની પહેલી પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે આજે (29 જાન્યુઆરી 2025)એ મૌની અમ?...
સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે એન્ટ્રી; વાંચો નવા નિયમ
મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણય અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરના વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું છે કે ભક્તોએ એવી વસ્ત્ર પરિધાન કરવાન?...