મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે રેલવે મંત્રીએ આપ્યું આ મોટું અપડેટ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પુરજોશમાં આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજ?...
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની તપાસમાં મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓને બધા વીડિયોમાં એક ખાસ પેટર્ન મળી
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં ફરી એકવાર મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ જ્યોતિની ધરપકડથી ISIના એક મોટા મોડ્યુલના ઊંડા કાવતરાનો ખુલાસો થઈ રહ...
દિલ્હીમાં ધારાસભ્ય ભંડોળ 15 કરોડથી ઘટાડીને કરાયો 5 કરોડ
દિલ્હી સરકારે ધારાસભ્યોના સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ (MLA-LAD)માં જે મોટો કાપ મૂક્યો છે, તે માત્ર નાણાકીય નિર્ણય નથી – પણ તેની પાછળ અનેક રાજકીય અને વ્યૂહાત્મક પરિબળો પણ કાર્યરત છે. ચાલો, મહત્વના ...
આણંદ એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી
આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં આવેલ કાઝીવાડા વિસ્તારમાં રહેતો મકસુદઅહેમદ કાઝી નામનો ઇસમ વિદેશ જવા માંગતા વ્યક્તિઓ પાસેથી મોટી રકમ મેળવીને, ખોટા બનાવટી વિદેશના વિઝા સ્ટીકર ભારતીય પાસપોર્ટમ?...
નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટે કેમ્પ યોજાયા
નવસારી જિલ્લામાં સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવક તરીકે જોડાવા માટે ભરતી કેમ્પ યોજાયો હતો. શહેર તથા જિલ્લામાં તમામ તાલુકાઓમાં યોજવામાં આવેલ ભરતી કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મળતી માહ...
ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા, જાણો તેમના વિશે વધુ
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા છે. ભુજબળે રાજભવન ખાતે મહારાષ્ટ્ર સરકારમાં મ?...
‘આરંભ હૈ પ્રચંડ…’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય
ભારતીય વાયુસેનાએ 20, મે મંગળવારના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં પોતાની યુદ્ધ લડવાની તત્પરતાની પુષ્ટી કરી હતી. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો ?...
અટારી-વાઘા બોર્ડર પર ફરીથી શરૂ થશે બીટિંગ રિટ્રીટ સેરેમની, સામાન્ય લોકો થઇ શકશે સામેલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયા બાદ સરહદ પર તણાવ ઓછો થયો છે. જે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંગળવારથી પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ફરી એકવાર બીટિંગ રીટ્રીટ સમા?...
સુવર્ણ મંદિરની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, એર ડિફેન્સ ગન તૈનાત
સુવર્ણ મંદિર પર તૈનાત કરવામાં આવેલી વાયુ સંરક્ષણ બંદૂકોની ઘટના ખરેખર અત્યંત ગંભીર અને ઐતિહાસિક છે. આ નિર્ણયો પાછળ જે સંદર્ભો છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ અને તાજેતરના આતંકવા?...
પરમાણુ ઊર્જા કાયદામાં થશે ફેરફાર, સરકારની વિચારણા
કેન્દ્ર સરકાર વાસ્તવમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં મોટા ફેરફાર લાવવા પર વિચાર કરી રહી છે, અને તેના પાછળ મુખ્ય હેતુ છે—2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદન કરવાનો મોખરાવાળો લક્ષ્ય હાંસલ ક...